GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય
(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી
(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા
(d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા
(1) સાબરકાંઠા જિલ્લો
(2) કચ્છ જિલ્લો
(3) નવસારી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

a-2, b-4, c-3, d-1
a-1, b-4, c-2, d-3
a-2, b-4, c-1, d-3
a-2, b-3, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે.

વાઉચિંગ
ટેસ્ટિંગ
ચકાસણી
ઓડીટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ?

સત્તાનું વિભાજન
સત્તાનું વિકેન્દ્રીકરણ
સત્તાની સોંપણી
જવાબદારીની સોંપણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___

મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે.
વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે.
કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP