Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) ન્હાનાલાલ દલપતરામ
(c) કનૈયાલાલ મુનશી
(d) ઉમાશંકર જોશી
(1) તપસ્વિની
(2) મહાપ્રસ્થાન
(3) કાશ્મીરનો પ્રવાસ
(4) મહેરામણનાં મોતી

d-1, b-3, c-4, a-2
b-2, c-3, a-4, d-1
c-1, a-3, d-2, b-4
a-1, d-3, b-4, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?

દિક્ષીત
અતિરીક્ત
મોંસૂઝણું
અદ્ભૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
મામલતદારશ્રીને
કલેક્ટરશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

જ સ જ સ ય લ ગા
મ ર ભ ન ય ય ય
ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

મહાકવિ પ્રેમાનંદ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP