Revenue Talati Exam Paper (28-02-2016)
સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. (a) નવજીવન સાપ્તાહિક (b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી (c) પ્રજા હિતવર્ધક સભા (d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા (1) ઊકાભાઈ પ્રભુદાસ (2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ (3) મોહનદાસ ગાંધી (4) શ્યામજી કૃષ્ણ વર્મા