ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
b) હમ્પી સ્મારક સમૂહ
c) સૂર્યમંદિર, કોણાર્ક
d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
1) કર્ણાટક
2) ઓરિસ્સા
3) પશ્ચિમ બંગાળ
4) રાજસ્થાન

a-1, c-3, b-2, d-4
a-4, d-3, c-1, b-2
b-1, d-4, c-2, a-3
b-1, c-3, a-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
મિઝોરમ
નાગાલેન્ડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP