ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
b) હમ્પી સ્મારક સમૂહ
c) સૂર્યમંદિર, કોણાર્ક
d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
1) કર્ણાટક
2) ઓરિસ્સા
3) પશ્ચિમ બંગાળ
4) રાજસ્થાન

a-1, c-3, b-2, d-4
a-4, d-3, c-1, b-2
b-1, c-3, a-4, d-2
b-1, d-4, c-2, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
કેરળ
રાજસ્થાન
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

12 કલાક 25 મિનિટ
24 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ
કેરળ - કર્ણાટક
કેરળ - તામિલનાડુ
કર્ણાટક - આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

ખંભાતનો અખાત
કચ્છનો અખાત
મન્નારનો અખાત
ચિલ્કા સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP