ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન b) હમ્પી સ્મારક સમૂહ c) સૂર્યમંદિર, કોણાર્ક d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન 1) કર્ણાટક 2) ઓરિસ્સા 3) પશ્ચિમ બંગાળ 4) રાજસ્થાન
ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?