ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો :a. ચૌલાદેવીb. ઉઘાડી બારીc. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરીi. ગૌરીશંકર જોષીii. ઉમાશંકર જોશીiii. ઇન્દુલાલ ગાંધીiv. રસિકલાલ પરીખ a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? કિશનસિંહ ચાવડા દલપતરામ ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા દલપતરામ ધૂમકેતુ યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP