ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો :a. ચૌલાદેવીb. ઉઘાડી બારીc. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરીi. ગૌરીશંકર જોષીii. ઉમાશંકર જોશીiii. ઇન્દુલાલ ગાંધીiv. રસિકલાલ પરીખ a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? ગૌરીશંકર જોશી સુંદરજી બેટાઈ રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોશી સુંદરજી બેટાઈ રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક નરહિર પરીખ વજુ કોટક દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક નરહિર પરીખ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? લક્ષ્મી - ખબરદાર ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ લક્ષ્મી - ખબરદાર ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP