GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. સુરેશ્વર દેસાઈ હવેલી
b. શાંતિદાસ દેસાઈ હવેલી
c. ભિખારીદાસ હવેલી
d. મેહરજી રાણી મેન્શન
i. સુરત
ii. ભરૂચ
iii. અમદાવાદ
iv. વડોદરા

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે ?
i. પુનઃપ્રાપ્ય ઉર્જા (Renewable Energy)
ii. આવાસ (Housing)
iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises)
iv. સામાજિક આંતર માળખું (Social infrastructure)

i,ii,iii અને iv
ફક્ત i,ii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિન્ધુ ગંગા મેદાનોની મોટાભાગની નદીઓ ___ બનેલી છે.

રેડિયલ ડ્રેનેજ સિસ્ટમ
ટ્રેલિસ ડ્રેનેજ સિસ્ટમ
સુપર ઈમ્પોઝ્ડ ડ્રેનેજ સિસ્ટમ
ડેન્ડિટ્રીક ડ્રેનેજ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV આ બાબતે સાચાં છે ?
i. જીઓ સ્ટેશનરી સેટેલાઈટ લોન્ચ વેહીકલ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે.
ii. GSLV નો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે.
iii. PSLV નો પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન બળતણ પર આધારિત છે.
iv. GSLV નો ત્રીજો તબક્કો, ક્રાયોજેનિક ટેક્નોલોજી પર આધારિત છે.

ફક્ત ii,iii અને iv
i,ii,iii અને iv
ફક્ત ii
ફક્ત iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?

ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ
ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ
ધોલાવીરા અને ભુવાનગીરી
ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ?
1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં.
2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે.
3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.

માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP