Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

બખેડો
યુદ્ધ કરવું
હુલ્લડ
ગેરકાયદેસર મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંત આપનાર મહાનુભાવ કોણ છે ?

કાર્લ માર્ક્સ
લૂઈસ ડૂમો
ડેવિડ હાર્ડમેન
રેડલિક બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP