Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ન્હાનાલાલ
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ?

રસિકલાલ પરીખ
જયંતિ દલાલ
પ્રહલાદ પારેખ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
કુમારપાળ
ભીમદેવ-1
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : “ઘણુંક ઘણુ ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા’’ !

મંદાક્રાન્તા
શિખરિણી
વસંતતિલકા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-A
વિટામિન-C
વિટામિન-B
વિટામિન-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP