GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) AIS એટલે ___ Accounting Information System Accounting Information Scheme Accountancy Information Scheme Accounts Information System Accounting Information System Accounting Information Scheme Accountancy Information Scheme Accounts Information System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. આપેલ તમામ ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. આપેલ તમામ ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું મૂડી માળખાનું સ્વરૂપ નથી ? ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: i, ii અને iii માત્ર i અને iii માત્ર i અને ii માત્ર i i, ii અને iii માત્ર i અને iii માત્ર i અને ii માત્ર i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ? શિવ રમણ સમિતિ કસ્તુરીરંગન સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ શિવ રમણ સમિતિ કસ્તુરીરંગન સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP