Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

પ્રોટીન
વિટામીન
આયોડિન
લોહતત્ત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

ચેતાતંત્ર
શ્વાસનળી
આંતરડા
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દક્ષિણ પૂર્વનો પ્રવાસ’ના લેખક કોણ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
પ્રીતિ સેનગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP