Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

કથકલી
મણિપુરી
કુચીપુડી
ભરતનાટ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ
b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ
d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા
1) દાહોદ જિલ્લો
2) આણંદ જિલ્લો
3) બનાસકાંઠા જિલ્લો
અરવલ્લી જિલ્લો

a-3, c-4. b-1, d-2
b-4, d-3, a-1, c-2
c-2, b-4, d-1, a-3
d-1, a-4, c-3, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.એમ.એસ. સ્વામીનાથન
જયપ્રકાશ નારાયણ
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP