Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

સંત રૈદાસ યોજના
ખિલખિલાટ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ઉમ્મીદ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે ?

એકપણ નહીં
7½°
22½°
15½°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP