GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ? ખુલ્લા મહાસાગરો નદી મુખ પ્રવાહો ખંડીય છાજલીઓ ખુલ્લા મહાસાગરો નદી મુખ પ્રવાહો ખંડીય છાજલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કેન્દ્ર સરકારનો વિકાસ ખર્ચ ___ નો સમાવેશ કરતો નથી.i. આર્થિક સેવાઓ પરનો ખર્ચii. સામાજિક અને સમુદાય સેવાઓનો ખર્ચiii. રાજ્યોને ગ્રાન્ટ iv. સંરક્ષણ ખર્ચ ફક્ત ii, iii અને iv ફક્ત i અને iii ફક્ત iv ફક્ત i, iii અને iv ફક્ત ii, iii અને iv ફક્ત i અને iii ફક્ત iv ફક્ત i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં વડાપ્રધાને નીચેના પૈકી કયા સ્થળોએ છ લાઈટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ?i. ઈન્દોર અને ચેન્નાઈii. રાજકોટ અને રાંચીiii. અગરતલા અને લખનઉiv. વિશાખાપટ્ટનમ્ અને કન્યાકુમારી ફક્ત i, ii અને iii ફક્ત ii ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત ii ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI)નો મૂળ વર્ષ 2010=100 થી સુધારીને 2012=100 કર્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CPI ઔદ્યોગિક કામદારો શ્રેણી - પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960=100 સાથે રજૂ થઈ. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI)નો મૂળ વર્ષ 2010=100 થી સુધારીને 2012=100 કર્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CPI ઔદ્યોગિક કામદારો શ્રેણી - પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960=100 સાથે રજૂ થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચે આપેલા વિકલ્પોમાંથી વિષમ જૂથ કયું છે ? 5 :: 100 6 :: 180 7 :: 287 9 :: 648 5 :: 100 6 :: 180 7 :: 287 9 :: 648 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ? ગણપતિ લક્ષ્મીજી આદ્યશક્તિ નૃસિંહ ભગવાનનું સિંહાસન ગણપતિ લક્ષ્મીજી આદ્યશક્તિ નૃસિંહ ભગવાનનું સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP