Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

રઘુવીર ચૌધરી
મણિલાલ દેસાઈ
જયંત પાઠક
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

રૂપક
યમક
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?

તમિલનાડુ
ઝારખંડ
બિહાર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો ગુજરાતનો જિલ્લો જણાવો.

વડોદરા
સુરત
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP