ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?

શિક્ષણ વિષયક
કૃષિ વિષયક
નાણાં વિષયક
સંરક્ષણ વિષયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

બ્રિટન (યુ.કે.)
રશિયા
યુ.એસ.એ.
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

માત્ર બીજુ
બંને વિધાન સાચાં નથી
આપેલ બંને
માત્ર પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
મતાધિકાર
સરકારી નોકરી મેળવવાનો અધિકાર
ચૂંટણી લડવાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP