Gujarat Police Constable Practice MCQ Part - 4
‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ?

અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે
અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ
આપેલ તમામ
કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

થોમસ રોબર્ટ માલ્થસ
જ્હોન ગ્રાઉન્ટ
વિલિયમ પેટી
ફ્રાંક લોરીમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ

તમામ માટે થઈ શકે
ફક્ત પત્ની માટે થઈ શકે.
ફક્ત માતા-પિતા માટે થઈ શકે.
ફક્ત સંતાનો માટે થઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP