GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

28 દિવસ
27 દિવસ
26 દિવસ
29 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ?

એમોનિયમ ક્લોરાઈડ
કપૂર
આયોડિન
સોડિયમ ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ?

ન્યુક્લિયર ઉર્ધ્વપાતન
ન્યુક્લિયર સંલયન
ન્યુક્લિયર વિખંડન
ન્યુક્લિયર બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP