Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

કોઈ નહીં
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

કાકાસાહેબ કાલેલકર
રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોશી
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

હાઈડ્રોજન
કાર્બનડાયોક્સાઈડ
ઓક્સીજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

ૠજુપાલિકા
નિરંજના
સરસ્વતી
સરયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP