GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?

પંડિત આકાશ
કિનારે કિનારે
ઉત્તરોત્તર
સપ્તપદી, પંડિત આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ?

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP