Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 356
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ અન્નાહાર
આહાર નીતિ
અન્નાહારની હિમાયત
ઉત્તમ આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

ગુરુવાર
મંગળવાર
બુધવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ?

સાઈલેન્ટ વેલી
રાજાજી
હેમિસ
દચિગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP