જાહેર વહીવટ (Public Administration)
નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા
આપેલ તમામ
સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું
જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શ્રી હેનરી ફેયોલ
શ્રી એફ. ડબલ્યુ. ટેલર
શ્રી લ્યુથર ગ્યુલિક
શ્રી જ્યોર્જ આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
જગજીવનરામ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP