કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં ગાયોના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે 'ગાય કેબિનેટ' (cow cabinet) નામની સમિતિનું ગઠન કરવાની ઘોષણા કરી ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP