Gujarat Police Constable Practice MCQ Part - 4
કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ?

લાલ કિલ્લો
કુતુબમિનાર
મસ્જિદ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
એવિડન્સ એક્ટ - 1872 પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે ?
(1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી
(2) નિષ્ણાંતના પુરાવાથી
(3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી
(4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વિકૃતિથી

1, 2
2, 3
આપેલ તમામ
3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP