જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?

પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી
સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.
પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે.
સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

નોકરશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ
કાયદાના શાસનની પદ્ધતિ
ઈજારાશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરનું નામ જણાવો.

એસ. રાજગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
એ. ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. વાય. વી. રેડ્ડી
સુશ્રી સુષ્માનાથ
શ્રી અજય નારાયણ ઝા
ડૉ. એમ. ગોવિંદરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP