Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ?

ઉષ્ણ કટિબંધ
મહાદ્વીપ
શીત કટિબંધ
રણપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ વધે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP