Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ?

જેવા સાથે તેવા
સંગ તેવો રંગ
સાચને નહિ આંચ
સોબત તેવી અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2² × 3³ × 5⁵, 2³ × 3² × 5² × 7 અને 2⁴ × 3⁴ × 5 × 7² × 11 નો ગુ.સા.અ. શોધો

2² × 3² × 5
2² × 3² × 5⁵ x 7 x 11
2² × 3² × 5 x 7 x 11
2⁴ × 3⁹ × 55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.280
રૂ.260
રૂ.290
રૂ.400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP