GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?

એકેય નહીં
ગ્રાફ બનાવવા માટે
વેબપેજ બનાવવા
ગણતરી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

ધનશ્યામભાઇ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઇ
બળવંતરાય મહેતા
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

દિલ્હી
બેંગલોર
હૈદરાબાદ
શ્રી હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

કિસાન-મજદૂર આંદોલન
ભારત છોડો
આઝાદ હિન્દ ચળવળ
સવિનય કાનુન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP