GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું

માહિતી મેળવવી
વિશ્વાસઘાત કરવો
સિલાઈ કરવી
હાનિ પહોંચાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન ડી (vitamin - D)
વિટામિન એ (Vitamin - A)
થાયમીન (Thiamine)
આર્યન (Iron)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP