GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શેલ ગેસ અને તેલના ભંડાર પ્રાપ્ત કરવા માટે પાણી, માટી અને રસાયણોને દાખલ કરી શકાય તેવાં પૃથ્વીની સપાટી અંદર ખૂબ ઊંડે જાય તેવાં કાણાં પાડવા (drilling) ને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ક્રોનિંગ (Chroning)
ફ્રેકીંગ (Fracking)
પલ્વરાઈઝીંગ (Pulverising)
ડ્રિંકીંગ (Dreecking)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.
આપેલ તમામ
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
SEBI સ્ટોક એક્સચેન્જમાં શૅરના વ્યાપારનું નિયંત્રણ કરે છે.
ફોરવર્ડ માર્કેટ કમિશન (FMC) કોમોડીટી એક્સચેન્જમાં ચીજવસ્તુઓના વેપારનું નિયંત્રણ કરે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ?
i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી.
ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું.
iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું.
iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ

ફક્ત ii અને iv
ફક્ત i અને iii
ફક્ત i, ii અને iii
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલ છે ?
i. અપચો – મીલ્ક ઑફ મેગ્નેશીયા (મેગ્નેશીયા દૂધ)
ii. કીડીનો ડંખ – બેકીંગ સોડા (ખાવાનો સોડા)
iii. જમીનની સારવાર – ક્વીક લાઈમ (કળી ચૂનો) (કેલ્શીયમ ઓક્સાઈડ)

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i અને ii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP