GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

12.9%
14.8%
8.5%
4.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ?

કેન્દ્રીય સતર્કતા પંચ
ચૂંટણી પંચ
વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC)
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP