Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

સંત રૈદાસ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ખિલખિલાટ યોજના
ઉમ્મીદ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ?

સાઈલેન્ટ વેલી
હેમિસ
દચિગામ
રાજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર વ્યાસ
કનૈયાલાલ મુનશી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1991
4 સપ્ટેમ્બર, 1888
4 સપ્ટેમ્બર, 1889

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP