Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

પુસ્તકાલય વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
છૂટાછેડા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઐષણા
પુત્ર + એષણા
પુત્ર + ઈષણા
પુત્રા + ઈષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP