GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ?

Gateway of Tally → Account Books → Sales Register
Gateway of Tally → Registers → Purchase Register
Gateway of Tally → Display → Sales Register
Gateway of Tally → Display → Account Books → Purchase Register

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા.

આયાત અંકુશો
આયાત અવેજીકરણ
પૂર્ણ નિકાસ પ્રતિબંધ
આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ?

ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા
ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે.
અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા
સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે.

હિસાબી નીતિઓ
ઉપજનું સંપાદન
ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન
બાંધકામનો કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP