Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 જાન્યુઆરી
23 નવેમ્બર
23 ઓક્ટોબર
23 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનર્અવતાર
પુનર્વતાર
પુનઅતાર
પુનવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

સુન્દરમ્
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP