ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ હેઠળ આપવામાં આવેલી છે ? 54 53 52 55 54 53 52 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ? સુજાતા રાવ ફાતિમા બીબી આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા સુજાતા રાવ ફાતિમા બીબી આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ? સંપતિનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સંપતિનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP