ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
આપેલ બધાજ સંજોગોમાં
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

9 ડીસેમ્બર 1946
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

ભારતનું ચૂંટણી પંચ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતની સર્વોચ્ચ અદાલત
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP