GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે. બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા આપેલ તમામ FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા આપેલ તમામ FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા ___ વેબ પોર્ટલનો આરંભ કર્યો છે. https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર) https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર) https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર) https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચંદ્રયાન-I મિશનનું ધ્યેય ___ હતું / હતાં. આપેલ તમામ ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો. કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા. ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું. આપેલ તમામ ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો. કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા. ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગ્રીનપીસ સાઉથ ઈસ્ટ એશીયાના તાજેતરના અહેવાલ અનુસાર ગયા વર્ષે PM 2.5 હવા પ્રદૂષણના કારણે દિલ્હીમાં આશરે ___ લોકોએ જીવ ગુમાવ્યો. 34,000 24,000 54,000 44,000 34,000 24,000 54,000 44,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ દવાને કોરોના માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણન પ્રાપ્ત થયું છે ? કોરોનાક્યોર કારોનાવીર આપેલ પૈકી કોઈ નહીં કોરોનાઝીન કોરોનાક્યોર કારોનાવીર આપેલ પૈકી કોઈ નહીં કોરોનાઝીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ધ યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? આપેલ પૈકી કોઈ નહીં આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું. તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું. UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું. તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું. UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP