સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

પેરાસીટામોલ
ક્લોરોફ્લોરોકાર્બન
રોગાર
ડાયક્લોફીનેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઇ નવરોજીએ
ગાંધીજીએ
વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

રણજીત વિલાસ પેલેસ - ધરમપુર
વાઘજી પેલેસ - મોરબી
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
નવલખા પેલેસ - મુન્દ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP