સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

નેમિનાથચતુષ્પાદિકા
જંબુસામિચરિય
પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વેણીભાઈ મીલ-ભાવનગર
આઈના મહેલ-ભુજ
મહારાણા મિલ-પોરબંદર
પરશુરામ પોટરીઝ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ
પોરબંદર-નટવરસિંહ
વડોદરા-સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
જમ્મુ અને કાશ્મીર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP