GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ દલપતરામ
ઝવેરચંદ મેઘાણી
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.
તેને છ શિરોબિંદુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

મિલક્તો – જવાબદારીઓ = મૂડી
જવાબદારીઓ + મિલકતો = મૂડી
મિલકતો – મૂડી = જવાબદારીઓ
જવાબદારીઓ + મૂડી = મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP