Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
અન્નાહારની હિમાયત
આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

પ્રવીણ દરજી
ચંદ્રકાંત શેઠ
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખગડી નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
ગોવા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ?

પેપ્સિનોજન અને માલ્ટોઝ
પેપ્સિન અને રેનિન
ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન
એમાયલેજ અને સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

સજીવારોપણ
ઉપમા
આંતરપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP