GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ફોસ્ફરસ
નિકલ
કોબાલ્ટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 340 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પુરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગે છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પુરૂ કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ?

10 hr. 42 min
11 hr. 02 min
10 hr. 32 min
11 hr. 42 min

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP