GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ?

પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ
ઐતિહાસિક પડતર કિંમત અભિગમ
વર્તમાન ખરીદ શક્તિ અભિગમ
કુલ સંપત્તિનો ગભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ?

તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે.
તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે.

ચાલુ પેઢી
ભૌતિકતા
મેચિંગ
સામયિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-74
આર્ટિકલ-51
આર્ટિકલ-68
આર્ટિકલ-75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP