GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જ્યોર્જ આર. ટેરી
ફેડરીક ટેલર
હેનરી ફિયોલ
પીટર એફ. ડ્રકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

વર્તમાન કરાર રદ થાય છે.
જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર
આપેલ પૈકી એક પણ નહીં
જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP