Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
હનુમાન જયંતિ
મહા શિવરાત્રી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

શ્યામજી કૃષ્ણ વર્મા
મોહનલાલ પંડ્યા
સરદારસિંહ રાણા
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP