Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ઉપગુપ્ત
ચાણક્ય
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

તોટક
અનુષ્ટુપ
ઉપેન્દ્રવજા
ઈન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
"જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત"

અસ્તાચળ
હિમાલય
ગીરનાર
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP