GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the antonym of "Frail" : Crafty Robust Pallid Honest Crafty Robust Pallid Honest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) We have a break of ___ for lunch. one and a half hours one and half hours one and half hour one and a half hour one and a half hours one and half hours one and half hour one and a half hour ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) RBI દ્વારા 50000 રૂપિયાથી વધુના ચેક ટ્રાન્ઝેક્શન માટે 1લી જાન્યુઆરી 2021 થી કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ? પોઝિટિવ પે સિસ્ટમ અવેરનેસ પે સિસ્ટમ નો ઓબ્જેક્શન પે સિસ્ટમ સિલેક્ટ પે સિસ્ટમ પોઝિટિવ પે સિસ્ટમ અવેરનેસ પે સિસ્ટમ નો ઓબ્જેક્શન પે સિસ્ટમ સિલેક્ટ પે સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ? ધુબરીથી નદિયા સુધી હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર ધુબરીથી નદિયા સુધી હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.' સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP