Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શમણાં’ કોની કૃતિ છે ?

ર.વ.દેસાઈ
ગૌરીશંકર જોષી
કનૈયાલાલ મુનશી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

ઉમાશંકર જોશી
મીરાંબાઈ
નરસિંહ મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ?

જ્યોર્જ મેન્ડલ
ઈટેરોસ્થેનિઝ
ગેલેલીયો
જ્યોર્જ લેખેતરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP