Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો.

50 કિમી/કલાક
52 કિમી/કલાક
48 કિમી/કલાક
56 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP