Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ?

પ્રણવ મુખરજી
એ.પી.જે.અબ્દુલ કલામ
રાજેન્દ્ર પ્રસાદ
પ્રતિભા પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

કલ્પના ચાવલા
નીલ આર્મસ્ટ્રોંગ
યુરી ગાગરીન
સુનિતા વિલીયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે.

છેતરપિંડી
ધાડ
લૂંટ
ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ
(1) કલમ 302 - ખૂનની સજા
(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા
(3) કલમ 379 - ચોરીની સજા
(4)કલમ 395 - ધાડની સજા

1, 2, 3 અને 4 બધા સાચા
ફકત 1 સાચું
1 અને 2 સાચા
1, 2, 3 સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP