Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારિત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ
(1) કલમ 302 - ખૂનની સજા
(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા
(3) કલમ 379 - ચોરીની સજા
(4)કલમ 395 - ધાડની સજા

1 અને 2 સાચા
ફકત 1 સાચું
1, 2, 3 અને 4 બધા સાચા
1, 2, 3 સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP