GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ? કોર્પોરેટ બોન્ડ સ્ટોક માર્કેટ સરકારી જામીનગીરી ચીજ વસ્તુઓનો વ્યાપાર કોર્પોરેટ બોન્ડ સ્ટોક માર્કેટ સરકારી જામીનગીરી ચીજ વસ્તુઓનો વ્યાપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો. શ્રીલંકા આપેલ પૈકી કોઈ નહીં થાઇલેંડ ભારત શ્રીલંકા આપેલ પૈકી કોઈ નહીં થાઇલેંડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?1. રાગ (raga) એ લય (rythm) ના આધારની રચના કરે છે.2. તાલ એ ગીતનો આધાર બને છે.3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (noles) છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો. જાટ ગુર્જર પરમાર શેખાવત જાટ ગુર્જર પરમાર શેખાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP