GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ?

સરકારી જામીનગીરી
સ્ટોક માર્કેટ
કોર્પોરેટ બોન્ડ
ચીજ વસ્તુઓનો વ્યાપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ બંદૂંગ (Bandung) પરિષદના દસ સિદ્ધાંતો પૈકીનું નથી?

સભ્ય રાજ્યોના વિશિષ્ટ હિતોના લાભાર્થે સંયુક્ત સંરક્ષણ કરારોનો ઉપયોગ કરવો.
પારસ્પરિક આર્થિક હિતો અને આર્થિક સહકારને પ્રોત્સાહિત કરવા.
તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વતા અને પ્રાદેશિક અખંડીતતાને સમ્માન આપવું.
તમામ જાતિઓ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવી તથા નાના અને મોટા દરેક રાષ્ટ્ર માટે સમાનતા દાખવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Bitcoin બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
Bitcoin સરનામું (address) ધરાવનાર કોઈપણ વ્યક્તિ એ અન્ય કોઈ વ્યક્તિ કે જે Bitcoin સરનામું (address) ધરાવતા હોય તેને Bitcoin મોકલી શકે અને તેના તરફથી પ્રાપ્ત કરી શકે છે.
બંને પક્ષે ઓનલાઈન ચૂકવણીએ સામેની વ્યક્તિની ઓળખાણ વિના થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે.
2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે.
3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે.
2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી.
3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે.
4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે.
અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી.
જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP