Talati Practice MCQ Part - 8
કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ?

દાતાર
ભડિયાદ
મીરાદાતાર
હાજીપીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

ખિલખિલાટ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ઉમ્મીદ યોજના
સંત રૈદાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP