Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ?

વસંત વિલાસ – નર્મદ
વસંત વિજય – નર્મદ
નર્મકાવ્ય – કાન્ત
વસંત વિલાસ – કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

પ્રેમ × લાગણી
મલિન x નિર્મળ
અહંકાર × નમ્ર
અમર × મર્ત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP