જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

રાજકીય સ્વતંત્રતા
શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
લોકભાગીદારીમાં અવરોધ
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ?

અર્નસ્ટ ફ્રરન્ડ
એલ.ડી.વાઈટ
ડબલ્યુ.એ.રોબસન
લૉર્ડ હેવાર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
કે. બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP