જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? રાજકીય સ્વતંત્રતા લોકભાગીદારીમાં અવરોધ શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા રાજકીય સ્વતંત્રતા લોકભાગીદારીમાં અવરોધ શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? ચેલૈયા સમિતિ ગેડલજી સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ચેલૈયા સમિતિ ગેડલજી સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ? ડ્વાઈટ વાલ્ડો માર્શલ ઈ. ડીમોક એફ.એમ.માર્કસ વુડ્રો વિલ્સન ડ્વાઈટ વાલ્ડો માર્શલ ઈ. ડીમોક એફ.એમ.માર્કસ વુડ્રો વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTE એટલે શું ? Right to Evalution Right to Equality Right to Education Right to Emergency Right to Evalution Right to Equality Right to Education Right to Emergency ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ? આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ સ્વાગત સાથી ઈ-ધરા આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ સ્વાગત સાથી ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? ક.મા.મુનશી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી. આર. આંબેડકર ક.મા.મુનશી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP