GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? આપેલ તમામ એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. આપેલ તમામ એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___ કંપનીને લોન આપી હોય આપેલ તમામ કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) કંપનીને લોન આપી હોય આપેલ તમામ કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ? અવમૂલ્યન મૂલ્યવર્ધન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય અવમૂલ્યન મૂલ્યવર્ધન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ? એક્ચ્યુરીયલ સેવાઓ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ ટેક્ષ ઓડીટ એક્ચ્યુરીયલ સેવાઓ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ ટેક્ષ ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે. હિસાબી નીતિઓ ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન ઉપજનું સંપાદન બાંધકામનો કરાર હિસાબી નીતિઓ ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન ઉપજનું સંપાદન બાંધકામનો કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ? સૂચિત (Notified) માલના ઉત્પાદકો રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ ઔપચારિક કરપાત્ર વ્યક્તિ બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ સૂચિત (Notified) માલના ઉત્પાદકો રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ ઔપચારિક કરપાત્ર વ્યક્તિ બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP