GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ?

એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે.
વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી.
આપેલ તમામ
E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે.

શૂન્ય આધારિત અંદાજપત્ર
પ્રણાલિકાગત અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
કામગીરી અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિદર્શ રચનામાં નીચેનાનો સમાવેશ થાય છે.
i. નિદર્શન એકમ
ii. નિદર્શનું કદ
iii. સમષ્ટિનો પ્રકાર
iv. સ્ત્રોત યાદી
v. નિદર્શન પ્રક્રિયા
નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

iii, v, i, iv, ii
iii, i, iv, ii, v
iii, iv, i, ii, v
i, ii, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?

નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં
લોકસભા
રાજ્ય સભા
આવો કોઈ નિયમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

બધા વિધાનો સાચા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે.

પરિવર્તનશીલ અંદાજપત્ર
રોકડ અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
વેચાણ અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP