Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

સતાધાર
પીપાવાવ
તુલસીશ્યામ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
અમૃતલાલ વેગડ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP